ટંકારાના લખધીરગઢ ગામે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો
મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો
SHARE
મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો
છત્રપતિ શિવાજી મહારાજન સ્વરાજયના ૩૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલહારથી વધાવીને હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેમાં હિન્દુ યુવા વાહિનીના જિલ્લા શહેર અને ગ્રામ્યના હોદેદાર ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.એ પણ ઉલ્લેખનીય છે કે ઉજવણીના ભાગરૂપે મોરબી પાલિકા દ્વારા મોરબીના જેલ ચોકમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમા તથા આસપાસના વિસ્તારની પાણીથી સફાઈ કરવામાં આવી હતી.