મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત


SHARE













માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી છે જેથી કરીને પાણી ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ખેડૂતોના આગેવાનોએ રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માળિયા તાલુકામાં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતી વધી છે પરંતુ નર્મદા કેનાલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવામાં આવે અને માળીયાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ સહિતના ગામના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિના સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચાના પરમુખ નિલેશભાઈને સાથે રાખીને રજૂઆત કરવા માટે ગયા હતા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને કેનાલમાં ઝડપથી પાણી ચાલુ કરવાની રજુઆત કરેલ છે






Latest News