મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી


SHARE













મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ, નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરાઇ અનોખી ઉજવણી

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ પરિવારના હોદેદારોએ કૈક કાપી, આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ  ધરમિષ્ટાબેન વ્યાસ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જાગ્રતિબેન  મોરબી જિલ્લા પ્રભારી વંદનાબેન જોષી  મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ, જીનેશભાઈ  મોરબી જિલ્લાના તમામ હોદેદારોએ હાજર રહ્યા હતા તેવી જ રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવારના સભ્યોએ કેક કાપી અને આરતી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોષી, કૌશલભાઈ મહેતા, નીલકંઠ ભાઈ જોષી તમામ હોદેદારો હાજર રહ્યા હતા આવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે સ્વસ્થ જીવન અને દિર્ઘાયુની કામના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં નિયુક્ત યોગ કોચ વાલજી પી. ડાભી, રૂપલબેન  શાહ અને પિયુષભાઈ વાઘેલાએ  રામકો બંગ્લોઝ ખાતે યોગ શિબિર અને હવનનું આયોજન કર્યું હતું અને ઉજવણી કરી હતી ત્યારે ભારતીબેન રંગપરિય, રણછોડભાઈ જીવાણી, રણજીતભાઇ રાઠોડ (ભારત સ્વાભિમાન ઉપપ્રમુખ વાપી), નરશીભાઈ અંદરપા, ભીમજીભાઇ અઘારા તેમજ સંજયભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યા હતાં. 






Latest News