મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો


SHARE















મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો

મોરબીના જુના નાગડાવાસના સંજયભાઈ અમુભાઈ રાઠોડને જશુબેન મકનભાઈ ભોરણીયા વિગેરે સામે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમના રે.સ.નં.૩૧૨ પૈકી-૨ ની જમીન હે.આરે.ચો.મી.૦-૭૨-૮૪ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૬ તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સોદાખત અનુસાર જમીનનો રજી.દસ્તાવજ ન કરી આપતા અને તે રીતે ક૨ા૨ના વિશિષ્ટ શરતોનું પાલન નહીં કરતા ટંકારા અદાલતમાં રે.દિ.મુ.નં.૫૦/૨૦૨૧ થી સંજયભાઈ અમુભાઈ રાઠોડે કરારના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તેજ રીતે નેકનામ ગામના ૨ે.સ.નં.૩૧૩ પૈકી-૨ જમીન હે.આરે.ચો.મી.૦-૪૮-૫૬ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૭ થી તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સૌદાખત અનુસા૨ જમીનનો રજી. દસ્તાવેજ કરી નહી આપતા અને તે કરારની વિશિષ્ટ શરતોનું પાલન નહી કરતા ટંકારા અદાલતમાં ર.દિ.નં.૫૧/૨૦૨૧ થી ક૨ા૨ના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તે બંને દાવાઓ ચાલી જતા ઉપરોકત બંન્ને દાવાઓમા ટંકારા સીવીલ અદાલતે તા.૩-૪-૨૩ ના રોજ કરેલ હુકમ અનુસાર પ્રતિવાદીઓએ રૂ.૭,૪૫,૦૦૦ તથા રૂ.૫,૮૫,૦૦૦ દાવા દાખલ થયાની તારીખથી ૭ ટકાના વ્યાજ સહીત વાદી સંજયભાઈ અમુભાઈ રાઠોડને ચુકવી આપવાનો હુકમ કરેલ.આ દાવામાં વાદીના વકીલ તરીકે મોરબીના ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.






Latest News