મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા વધુ બે આરોપીની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કરેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવેલ હતા અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા તે પૈકીનાં ત્રણ આરોપીના અગાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટિકિટ વેચવાનું કામ કરતા મહાદેવ લખાભાઇ સોલંકી અને મનસુખ વાલજીભાઇ ટોપિયાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે જામીન મુક્ત કરેલ છે






Latest News