મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા વધુ બે આરોપીની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કરેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવેલ હતા અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા તે પૈકીનાં ત્રણ આરોપીના અગાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટિકિટ વેચવાનું કામ કરતા મહાદેવ લખાભાઇ સોલંકી અને મનસુખ વાલજીભાઇ ટોપિયાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે જામીન મુક્ત કરેલ છે






Latest News