મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા


SHARE













મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા

મોરબી શહેરના છેવાડે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ હજુ વરસાદી પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે જે મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રને લેખીત રજૂઆત કરેલ છે.સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૧ માં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ રોડ પર હજુ પાણી ભરેલા છે શનાળા જીન પાસે ભૂંગળામાં કચરો ભરાઈ ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહેતું થયું છે ત્યારે નાના વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના તલાવડામાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિકો પરેશન થયા છે ગંદા પાણીના તલાવડાને પગલે આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ સકે છે જેથી વહેલી તકે ભૂંગળા (પાઈપ) ની સફાઈ કરી પાણીનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.








Latest News