મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા


SHARE













મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા

મોરબી શહેરના છેવાડે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ હજુ વરસાદી પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે જે મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રને લેખીત રજૂઆત કરેલ છે.સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૧ માં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ રોડ પર હજુ પાણી ભરેલા છે શનાળા જીન પાસે ભૂંગળામાં કચરો ભરાઈ ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહેતું થયું છે ત્યારે નાના વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના તલાવડામાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિકો પરેશન થયા છે ગંદા પાણીના તલાવડાને પગલે આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ સકે છે જેથી વહેલી તકે ભૂંગળા (પાઈપ) ની સફાઈ કરી પાણીનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.






Latest News