મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા
મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ
અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને અષાઢી બીજના દિવસે અનેક લોકોએ દર્શન અને ભોજનનો લાભ લીધેલ હતો ત્યારે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં રત્નેશ્વરીબેને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે