ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત


SHARE











મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન જે લોકોના કોરોનામાં અવસાન થયા છે તેમના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખની સહાય મળે તેના માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા યોજીને ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગામડે ગામડે લોકો પાસે જઈને તેઓના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમ્યાન તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ૫૦૦ થી વધુ લોકોના ફોર્મ ભર્યા હોવાનું હાલમાં રાજુભાઈ આહિરે જણાવ્યું છે






Latest News