મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમ જાહેર કરવામાં આવી છે

આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન.એન. ભટ્ટ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તથા મંત્રી તરીકે નીતિનભાઈ પડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા, તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઇ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ જીગરભાઈ દવે તથા યજ્ઞેશ ભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ૩૫ અગ્રણીઓને કારોબારી સમિતિમાં સભ્ય તરીકે લેવામાં આવેલ છે આ બધા જ સભ્યોની એક બેઠક પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ હતી ત્યારે પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ તકે પરશુરામધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News