મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમ જાહેર કરવામાં આવી છે

આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન.એન. ભટ્ટ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તથા મંત્રી તરીકે નીતિનભાઈ પડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા, તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઇ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ જીગરભાઈ દવે તથા યજ્ઞેશ ભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ૩૫ અગ્રણીઓને કારોબારી સમિતિમાં સભ્ય તરીકે લેવામાં આવેલ છે આ બધા જ સભ્યોની એક બેઠક પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ હતી ત્યારે પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ તકે પરશુરામધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News