ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન


SHARE













મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા પરિવારમાં પતિના અવસાન બાદ તેની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામના ઝાપા સુધી આ યાત્રા પહોચી હશે ત્યાં તેઓના પત્નીએ પણ પત્નીએ  પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી આમ સપ્તપદીના વચનને છેવટ સુધી પાળ્યા હતા

મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી દિલીપસિંહ પથુભા ઝાલાના પિતાનું પથુભા ચકુભા ઝાલાનું અવસાન થયું હતું જેથી કરીને તેઓની સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને પથુભાને અગ્નિદાહ આપાય તે પહેલા સ્મશાન યાત્રા હજુ તો ગામના ઝાંપા સુધી પહોંચી હતી ત્યાં તેઓના પત્ની વિલાસબા ઝાલાએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી. અને એક દિવસે એક જ ઘરમાં બે વ્યક્તિના અવસાન થવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 






Latest News