યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા


SHARE













રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજાએ હાલમાં મોટી જાહેરાત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં ૧૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે

આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાજાહેરાત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે અને તેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે અને રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી હતી. તે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય પીએન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે






Latest News