મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી


SHARE















માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી

મોરબી એબીવીપી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસને લઈને સમસ્યા છે તેનું સમાધાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને વિધાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી એબીવીપી દ્વારા માળિયા-દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે અને જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને હેરાન થવું પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ હેરાન થતાં હોવાથી વિધાર્થી દ્રારા અનેક વખત એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળીને વિદ્યાર્થીઓના હિત માટે બસ વધારી નથી ત્યારે મોરબી એબીવીપી દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને બસ વધારવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં વિધાર્થીઑની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News