મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી


SHARE









માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી

મોરબી એબીવીપી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસને લઈને સમસ્યા છે તેનું સમાધાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને વિધાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી એબીવીપી દ્વારા માળિયા-દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે અને જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને હેરાન થવું પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ હેરાન થતાં હોવાથી વિધાર્થી દ્રારા અનેક વખત એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળીને વિદ્યાર્થીઓના હિત માટે બસ વધારી નથી ત્યારે મોરબી એબીવીપી દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને બસ વધારવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં વિધાર્થીઑની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News