મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ


SHARE















મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ

મોરબી શહેર ટીમ દ્વારા પાલિકા વોર્ડ નં. ૨ વિસીપરામા આવેલ ભરવાડવાસમા કાયમી પાણી ભરી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે અને પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યુ ત્યારે મોરબી શહેર તથા જીલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ તકે જીલ્લાના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ, જીલ્લા પ્રમુખ એસસી વિજયભાઈ મકવાણા, શહેર ઉપપ્રમુખ જયભાઈ સારેસા, યુવા કાર્યકર ભાવિનભાઈ ફેફર, ભરતભાઇ બોસીયા અને શહેર મંત્રી હુસેનભાઈ, સોયેબભાઈ અને ઇંકલબ ઝીદાબાદ સહિતના હાજર રહ્યા હતા #morbitoday






Latest News