મોરબીમાં ધો.૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ
SHARE
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ
મોરબી શહેર ટીમ દ્વારા પાલિકા વોર્ડ નં. ૨ વિસીપરામા આવેલ ભરવાડવાસમા કાયમી પાણી ભરી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે અને પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યુ ત્યારે મોરબી શહેર તથા જીલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ તકે જીલ્લાના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ, જીલ્લા પ્રમુખ એસસી વિજયભાઈ મકવાણા, શહેર ઉપપ્રમુખ જયભાઈ સારેસા, યુવા કાર્યકર ભાવિનભાઈ ફેફર, ભરતભાઇ બોસીયા અને શહેર મંત્રી હુસેનભાઈ, સોયેબભાઈ અને ઇંકલબ ઝીદાબાદ સહિતના હાજર રહ્યા હતા #morbitoday