વાંકાનેરના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સપેકટરનો ત્રાસ: હડતાલની ચીમકી
Morbi Today
માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ
SHARE
માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ
માળીયા (મી)ના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમજ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કનુભાઈ ડાંગર દ્વારા આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૨૦૦ જેટલા ચકલીના માળા પણ બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા









