મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ


SHARE





માળીયા (મી)ના વેણાસરમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે વૃક્ષારોપણ-ચકલીના માળાનું વિતરણ

માળીયા (મી)ના વેણાસર ગામે સ્વ. નરેશબાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે ડાંગર પરિવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું તેમજ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કનુભાઈ ડાંગર દ્વારા આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૨૦૦ જેટલા ચકલીના માળા પણ બાળકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, વેણાસર ગામના સરપંચ અરજણભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા




Latest News