ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે પ્રિન્સિપાલસ્ટાફ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો

આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવવિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા રાષ્ટ્રના ઘડતરમાંવ્યક્તિના ઘડતરમાંસામાજિક જાગૃતિ તથા વિકાસ માટે એન.એસ.એસ. વિભાગ વર્ષોથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતભરમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોલેજના સ્થાપના કાળથી આજ દિન સુધી એન.એસ.એસ. વિભાગ દ્વારા સતત ધબકતી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવનાસ્વચ્છતાસંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. કોલેજના વિદ્યાર્થી અને એન.એસ.એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમારકોમલ સવાડીયામુકેશ મકવાણાદર્શન વસોયામલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી અને છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન.એસ.એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન.એસ.એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી અને અંતમાં કોલેજના પ્રોફેસર કે.આર. દંગીએ આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ. ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું








Latest News