ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સતવારા સમાજની વાડીમાં સતવાર સહકાર મંડળની સાધારણ સભા યોજાઇ


SHARE













મોરબીના પંચાસર રોડે સતવારા સમાજની વાડીમાં સતવાર સહકાર મંડળની સાધારણ સભા યોજાઇ

મોરબીના પંચાસર રોડ ઉપર સતવારા સમાજની વાડી આવેલ છે જેમાં મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમનબેન કે. પરમાર, ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી જિલ્લા કિસાન મોરચાના કોસાધ્યક્ષ કે.કે. પરમાર, મંડળના પ્રમુખ મેરૂભાઈ, ઉપપ્રમુખ ધરમશીભાઈ, મંત્રી લાલજીભાઈ, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન, પાલિકાના ચેરમેન માવજીભાઈ કંજારીયા, હર્ષદભાઈ કણજારીયા, ચુનીલાલભાઈ પરમાર તેમજ પાલિકાના સદસ્ય અલ્પાબેન કંજારીયા્, પુષ્પાબેન જયસુખભાઇ સોનગરા, જસુમતીબેન સોનગરા, લાલજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ કંજારીયા, મોરભાઈ કંજારીયા્, કોવિડ આઈશોલેશન સેન્ટરમાં સહકાર આપનાર ડોક્ટરઓ, સ્વયંસેવકો તેમજ દાતાઓ સભામાં હાજર રહયા હતા અને આ સભામાં વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, રાજેશભાઈ કંજારીયા, રોહિતભાઈ કંજારીયાએ હિસાબો રજૂ કર્યા હતા અને આવનારા દિવસોમાં મંડળના કાર્યક્રમોની વાત કરી હતી








Latest News