માળીયા (મી)ની મોટીબરારની રત્નમણિ પ્રા. શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધા યોજાઈ
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ
SHARE
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ
વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠક મોરબી ખાતે શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજવામા આવી હતી. જેમાં બજરંગદળના ગુજરાત ક્ષેત્રના અધિકારી, વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી તથા બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ વિશ્વ હિંદુ પરિષદ અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રાનું જે આગામી સમયમાં આયોજન કરવાનુ છે એ હતો. શૌર્ય જાગરણ યાત્રા આખા ભારતમા બજરંગદળ દ્વારા નીકળશે આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓની ઉપસ્થિત રહી હતી.