મોરબીમાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી
મોરબીમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારના લોકો સાથે આગેવાનોએ રક્ષા બંધન ઉજવી
SHARE
મોરબીમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારના લોકો સાથે આગેવાનોએ રક્ષા બંધન ઉજવી
પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને બાળકો સહિત ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તેને રહેવા માટેની મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે હાલ વ્યવસ્થા કરી આપેલ છે જેથી કરીને હાલમાં તેઓ ત્યાં રહે છે ત્યારે ચૂવાળિયા કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રક્ષા બંધનના પર્વની તે લોકોની સાથે ઉજવણી કરવામાં આવી હતી