ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા


SHARE













મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા

મોરબી રહેતી પરણીતાએ માસની ચડત ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને કોર્ટે મહિલાને રકમ ચૂકવવા માટે આદેશ પણ કર્યો હતો જો કે, ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર વાંકાનેરમાં રહેતા તેના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે


મોરબીના વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા નયનાબેન રમેશભાઈ બારોટના લગ્ન વાંકાનેરના ગોડાઉન રોડ ઉપર રહેતા સુરજિતભાઈ ભગવતીપ્રસાદ રાવલ સાથે થયા હતા. અને વર્ષો ૨૦૧૯ માં ભારણ પોષણ માટે નયનાબેને કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે સુરજિતભાઈ રાવલને દર મહિને ૫૦૦૦ ખાધા ખોરાકીની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો જો કે, તે રકમ આઠ મહિનાથી ચૂકવી ન હતી જેથી કરીને ન્યાય માટે ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર મહિલાના પતિ સામે અરજી કરી હતી જેને ધ્યાને લઈને ફેમેલી કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૧૮ (૨), ૧૦(૩) મુજબ વાંકાનેરમાં રહેતા મહિલાના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે આ કેસમાં મહિલાના વકીલ ભાવેશભાઈ ડી. ફૂલતરિયા રોકાયેલા હતા








Latest News