મોરબીના ઉંચી માંડલ નજીક સગીર સહિત બેનાં મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ
મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો
SHARE
મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો
મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મહાદેવનો પ્રસાદ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે
શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભંડારાના આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ સપ્ટેમ્બરને મંગળવારે શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બપોરે ૧૧:૩૦ કલાકે ભંડારો યોજાશે જેનો લાભ લેવા માટે મંદિરના મહંત જીજ્ઞેશપુરી બાપુએ જાહેર આમંત્રણ આપ્યું છે