ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું


SHARE













હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું

થોડા સમય પહેલા હળવદ તાલુકા પીઆઈની બદલી કરવામાં આવી છે ત્યારે આ બદલી રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગાઉ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે બાદ મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા માળીયા મિયાણા મામલતદાર કચેરીએ જઈને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના સમસ્ત અનુ. જાતિ સમાજ આગેવાનોએ જણાવ્યુ હતું કે, હળવદ તાલુકાના પીઆઇ કે.એમ. છાસિયાની રાજકીય કિન્નાખોરી રાખીને બદલી કરવામાં આવી છે જે અધિકારીનું મનોબળ તોડવાના હેતુથી થયેલી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News