મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ


SHARE







મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ
 
મોરબીના નાની વાવડીમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ થયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાની આસપાસના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુમાં વઘુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે કથા સ્થળે આવવા જવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ તેવી માંગ કોંગી અગ્રણીએ કરેલ છે.
લોકો દૂર દૂરથી કથા સાંભળવા માટે આવતા હોય લોકોને ભાડાના વાહનમાં વઘુ ભાડા આ મોઘવારીના સમયમાં ચૂકવવા ન પડે  અને લોકો તકનો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ  ચર્ચા લોકોના મુખે સાંભળવામા આવે છે ત્યારે લોકોના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના  વહીવટદાર અને ચીફ ઓફિસર  લોકોને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજાને બસના રૂટ અને સમય પત્રક જાહેર કરશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ માંગણી કરેલ છે.





Latest News