ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ


SHARE















મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે  નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ
 
મોરબીના નાની વાવડીમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ થયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાની આસપાસના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુમાં વઘુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે કથા સ્થળે આવવા જવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ તેવી માંગ કોંગી અગ્રણીએ કરેલ છે.
લોકો દૂર દૂરથી કથા સાંભળવા માટે આવતા હોય લોકોને ભાડાના વાહનમાં વઘુ ભાડા આ મોઘવારીના સમયમાં ચૂકવવા ન પડે  અને લોકો તકનો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ  ચર્ચા લોકોના મુખે સાંભળવામા આવે છે ત્યારે લોકોના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના  વહીવટદાર અને ચીફ ઓફિસર  લોકોને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજાને બસના રૂટ અને સમય પત્રક જાહેર કરશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ માંગણી કરેલ છે.





Latest News