શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE









મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા તા. ૮ થી ૧૪ સુધી ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

મોરબીના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં અવાયું છે જે કથા કાલે તા ૮ થી શરૂ થશે બપોરના ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી પોથી યાત્રા યોજાશે અને આ કથા દરરોજ બપોરના ૩ થી ૭ સુધી ચાલશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઇ રાચ્છ, હસુભાઈ પુજારા, સંદીપભાઈ ખગ્રામ, ચંદ્રિકાબેન પલાણ, પ્રફુલ્લભાઈ પોપટ, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પુજારા, કે.પી.ભાગીયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, મોરભાઈ કંઝારીયા, વાલજીભાઈ ડાભી, સહીતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News