મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE













મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા તા. ૮ થી ૧૪ સુધી ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

મોરબીના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં અવાયું છે જે કથા કાલે તા ૮ થી શરૂ થશે બપોરના ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી પોથી યાત્રા યોજાશે અને આ કથા દરરોજ બપોરના ૩ થી ૭ સુધી ચાલશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઇ રાચ્છ, હસુભાઈ પુજારા, સંદીપભાઈ ખગ્રામ, ચંદ્રિકાબેન પલાણ, પ્રફુલ્લભાઈ પોપટ, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પુજારા, કે.પી.ભાગીયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, મોરભાઈ કંઝારીયા, વાલજીભાઈ ડાભી, સહીતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News