મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું


SHARE















મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું

મોરબીમાં બુધવારે સાંજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આગામી વિજયાદશમીને ધ્યાનમાં રાખીને પથ સંચાલન યોજાયું હતું અને મોરબીના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરથી શિસ્તબંધ રીતે પથ સંચલન નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ત્યારે આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા અને શહેરના રવાપર રોડ અને શનાળા રોડેથી પથ સંચાલન નિકળ્યું ત્યારે પુષ્ટિ વર્ષા પણ કરવામાં આવી હતી






Latest News