મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીની ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી લક્ષી શૈક્ષણિક સેમિનાર યોજાયો


SHARE







મોરબીની ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી લક્ષી શૈક્ષણિક સેમિનાર યોજાયો

Give a Man a Fish, and You Feed Him for a Day. Teach a Man To Fish, and You Feed Him for a Lifetime!! આ કહેવતને પૂર્ણ કરતાં રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ભવિષ્યમાં તેમની કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય છે ત્યારે દર્શન યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસરો ડો. ધવલ વ્યાસ, ભાવિનભાઈ વેગડા, ઉમેશભાઈ ઠોરિયા અને  સાગરભાઈ કાંજીયાએ તમામ કન્યાઓને પ્રોજેક્ટર દ્વારા કારકિર્દીના તમામ અભ્યાસક્રમો વિશે માહિતી પૂરી પાડી હતી, જેના દ્વારા તેઓ નજીકના ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવીને પોતાનું જીવન સુધારી શકે છે તેવું મુસ્કાન વેલ્ફેર સોસાયટીના હોદેદારો અને સભ્યોએ જણાવ્યુ છે






Latest News