મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭ ને શુક્રવારના રોજ રાત્રે નવરાત્રિ રાસોત્સવ યોજાશે.

મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસેના મિલન પાર્ટી પ્લોટ ખાતે મોરબીના રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા ૨૭ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે રામાનંદી સાધુ સમાજ માટે ફ્રી એન્ટ્રી નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનિયર દયાભાભી કાજલ લશ્કરી, યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે હાજર રહેશે તેમજ આયોજકોએ જણાવ્યુ છે કે, ટ્રેડિશનલ ડ્રેસ સાથે આવેલા ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામો રાખવામા આવેલ છે અને ત્યાં રમવા આવનારે તેના આઈકાર્ડ સાથે લાવવાના છે વધુ માહિતી માટે હિતેશભાઈ રામાવત (૯૪૨૬૩ ૧૬૯૦૪) અને રવિભાઈ રામાનુજ (૭૫૭૫૦ ૪૭૬૭૬)નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મોરબીના રઘુનંદન સ્ટુડિયો કરવામાં આવશે






Latest News