મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ


SHARE













ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને તા ૨૮ ના રોજ પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે

વાંકાનેરમાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા.૨૮ ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ છે જેથી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે અને બપોરે ૨:૦૦ વાગ્યાથી મંદિરમાં પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે. અને તા.૨૯ થી રાબેતા મુજબ પુજા અને દર્શન ચાલુ રાખવામા આવશે






Latest News