વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેશના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી વખત જાણતા અજાણતા બાળકો ભૂલ કરે છે તેના ગંભીર પરિણામ આવે છે જેથી કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીવાયએસપી એન.કે. પટેલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ પી.આર. સોનારા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  આ તકે અધિકારીઓનાં હસ્તે નીલકંઠ સ્કૂલના ધો ૧૧ અને ૧૨ કોમર્સના ૭૦ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા તેમજ મનોજભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News