મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રવાપર ગામે શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને જમનબાપુ નિમ્બાક કથાનું રસપાન કરાવશે

આ કથા તા ૧૮ ને શનિવાર લાભ પાંચમથી પ્રારંભ અને તા. ૨૪ ને શુક્રવાર પૂર્ણ થશે કથાનો સમય ૩ થી ૬:૩૦ સુધીનો રહેશે આ કથા સ્થળ રવાપર ગામના ઝાપે બાલકેશ્વર મહાદેવની સામે પોથીયાત્રા બપોરે ૨ વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી કાઢવામાં આવશે તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે આ કથાનો મુખ્ય હેતુ રામાનંદી સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ કથાનો જે કાંઈ ભંડોળ વધે તેમાં કન્યા કેળવણીને લગતા ઉમદા કાર્ય કરવા માટે વપરાશે તેમ યાદીમાં જણાવાયું છે આ આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન આર. રામાવત, દમયંતીબેન જે. નિરંજની, સરોજબેન એસ. રામાવત, ભારતીબેન આર. રામાવત, સુશીલાબેન આર. કુબાવત, જસુબેન એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન સી. રામાવત, મનિષાબેન એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન ડી. નિમાવત, ગીતાબેન એમ. રામાવત, ભૂમિબેન બી. રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News