મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન


SHARE













મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન

મોરબીમાં આવેલ માળીયા વનાળીયા વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયા થાય છે જેથી કરીને લોકોના ઘરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયા છે જેથી કરીને વીજ ધાંધીયા બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે. જેના લીધે લોકોના ઘરમાં મૂકવામાં આવેલ પંખા, લાઇટ, ફ્રીઝ વિગેરેમાં નુકશાન થઈ રહ્યું છે અને આ અંગેની વીજ કંપનીના આધિકારીને જાણ કરવામાં આવી છે તો પણ વીજ ધાંધિયા યથાવત છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી વિજ કંપનીના અધિકારીઓએ દ્વારા વીજ પુરવઠો નિયમિય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News