મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે


SHARE













મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે

 

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવનું વિક્રમ સંવત ૨૦૮૦ ના મહાસુદ  ૯ (નોમ) ને રવિવાર તા.૧૮-૨-૨૪ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા.૩૧-૧૨-૨૩ સુધીમાં આયોજકોનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની દિકરી, મા કે બાપમાંથી એકનું અવશાન થયેલ હોય તેવી દિકરીઓ તેમજ જરૂરીયાતમંદ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.લગ્નોત્સવમાં જોડાવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ન્યાલવન ગોસ્વામી (મો.૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (મો.૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (મો.૯૮૭૯૪ ૩૨૦૦૧) પૈકી કોઇ એક પાસે નામ નોંધણી કરાવવાની રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News