મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો


SHARE













મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો

મોરબી માળિયાના ધારાસભ્યએ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છુટે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે તેમજ બ્રાહ્મણી ડેમમા પાણી ચાલુ કરાવેલ છે અને આગામી તા ૨૪/૧૧ સુધીમા બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સતત સચિવઓ તથા મંત્રીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ૯૦૦ કયુસેક સુધી પાણીનુ લેવલ કરાવેલ છે

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડુતોની મુશ્કેલી વહેલી તકે દુર થાયએ હેતુથી પોતાનો રાજસ્થાન ચુટણી પ્રવાસને પણ રદ કરેલ છે અને મોરબી માળિયાના તમામ ખેડૂત ભાઈઓને બે દિવસ સુધીમા પાણી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે અને તાત્કાલિક અસરથી પાણી છુટે અને બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને સિચાઈ માટે પૂરતા પ્રમાણમા પાણી મળશે તેવી આશા બંધાણી છે






Latest News