માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત


SHARE







માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે આવેલ બ્રિજ ઉપર યુવાન ચાલીને પગપાળા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલાક ત્યાંથી પોતાનું વાહન લઇને નાસી છૂટે છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાનના ભાઈએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મથડા ગામના રહેવાસી ગુલામશા બુઢમશા સૈયદ જાતે મુસ્લિમ (૩૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયાના ત્રણ રસ્તા બ્રિજ ઉપરથી તેઓના ભાઈ અનવરશા બુઢમશા સૈયદ જાતે મુસ્લિમ (૩૫  રોડ પર ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટે છે હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News