મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો


SHARE













મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો

મોરબીના દરબારગઢ પાસે આવેલુ મોટા પ્રસાદ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હતું જેથી કરીને તે મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરમાં શનિદેવનું પણ સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારે મોટા પ્રસાદ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઘણા લોકોએ લાભ લીધેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના આ મોટા મંદિરમાં ચત્રભુજ રાય માધવરાય, ત્રિકમરાય, મોહનરાય તેમજ વિશ્વનાથ મહાદેવ અને જોડીયા હનુમાનજી બિરાજમાન હતા અને હવે મંદિરમાં નવ ગ્રહ શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે નિકુંજભાઈ, હિતેશભાઈ, જયભાઈ અને રાજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News