મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો


SHARE









મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો

મોરબીના દરબારગઢ પાસે આવેલુ મોટા પ્રસાદ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હતું જેથી કરીને તે મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરમાં શનિદેવનું પણ સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારે મોટા પ્રસાદ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઘણા લોકોએ લાભ લીધેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના આ મોટા મંદિરમાં ચત્રભુજ રાય માધવરાય, ત્રિકમરાય, મોહનરાય તેમજ વિશ્વનાથ મહાદેવ અને જોડીયા હનુમાનજી બિરાજમાન હતા અને હવે મંદિરમાં નવ ગ્રહ શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે નિકુંજભાઈ, હિતેશભાઈ, જયભાઈ અને રાજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News