મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી, રાજકીય-સામાજીક આગેવાનો ચુકયા


SHARE















મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરાઇ, રાજકીય-સામાજીક આગેવાનો ચુક્યા

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેઓની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર રહેલા બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ  પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે સામાજિક અને રાજકીય આગેવાનો સરદાર પટેલની પુણ્યતિથિએ તેઓને યાદ કરવાનું ચૂકી ગયા હતા.તેમજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા આસપાસ સફાઈ કરવાનું પણ તંત્રને યાદ આવ્યું ન હતું તે નરી વાસ્તવિકતા છે.






Latest News