ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી, રાજકીય-સામાજીક આગેવાનો ચુકયા


SHARE













મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરાઇ, રાજકીય-સામાજીક આગેવાનો ચુક્યા

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેઓની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર રહેલા બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ  પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે સામાજિક અને રાજકીય આગેવાનો સરદાર પટેલની પુણ્યતિથિએ તેઓને યાદ કરવાનું ચૂકી ગયા હતા.તેમજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા આસપાસ સફાઈ કરવાનું પણ તંત્રને યાદ આવ્યું ન હતું તે નરી વાસ્તવિકતા છે.






Latest News