મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા


SHARE







હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩ પહેલા ગ્રામ્ય કક્ષા વોર્ડ કક્ષા તેમાંથી સિલેક્ટ થઈ તાલુકા કક્ષા હળવદ મુકામે યોજાયેલ હતી જેમાં શ્રી રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય વ્યાસ રાજેન્દ્રભાઈ અશોકકુમારએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે હવે તેઓ જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા અને મોરબી  જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તા. ૨૬ ના રોજ મોરબી મુકામે ભાગ લેશે તેમને મેળવેલ સીધી બદલ તેમના મિત્ર સર્કલ તથા સગા સંબંધીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે અને સૂર્ય નમસ્કાર દ્વારા શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય તે સાર્થક કરી બતાવેલ છે અને વિદ્યાર્થીઓના જીવનમાં સૂર્ય નમસ્કાર તથા યોગનું શું મહત્વ છે તે માત્ર વાતો નહીં પરંતુ જીવનમાં ઉતારી પાલન કરે પ્રેક્ટીકલ કરી બતાવેલ છે તેમના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળે છે






Latest News