મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE







માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે  સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યાર બાદ ગામના તેજસ્વી તારલાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની ભરતભાઈ એન. વિડજાને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત, પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળતા બનાવા જૂના ઘાટીલાના ઉમિયા પરિવારે જહેમત ઉઠાવી હતી






Latest News