ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું


SHARE













મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું

મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ માટે મોરબીના શનાળા રોડે આવેલ ધનશ્રી હોસ્પીટલ ખાતે રવિવારે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રકતદાન કર્યું હતું. સાથો સાથ બ્લડ ગ્રુપ ચેક કરાવનારાઓ પોતાનુ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતુ આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફે ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારવા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી વ્યાસ પ્રગતિ મંડળમોરબી આયોજીત જ્ઞાતિ અને સમાજના હિતમાં આયોજીત આ કાર્યક્રમને પ્રશંસાના પુષ્પોથી બિરદાવ્યો હતો. અને જ્ઞાતિહિતમાં હોય તેવા કાર્યક્રમો કરતા રહેવાની પ્રેરણા સાથે હુફ પુરી પાડી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના ટ્રસ્ટીઓહોદેદારો તેમજ કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News