મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ


SHARE













વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં બોટ ઊંધી પડતાં તેમાં બેઠલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોમાંથી ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ કરેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ  દિલીપભાઈ  આર. અગેચાણીયા તથા  મોરબી બાર એસો.ના વકીલો દ્વારા વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના માટે ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને મોરબી બાર એસો. એ જવાબદાર વ્યકિત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર બાળકોના વાલીઓને ઝડપી  ન્યાય મળે તેવી માંગણી કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગંભીર બેદરકારીથી મોટી દુઃખદ દુર્ઘટના બની અને ભૂલકાઓ સહિતનાઓના મોત થયેલ છે








Latest News