મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી


SHARE











લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી

લોકસભા ચૂંટણીની ભાજપ દ્વારા છેલ્લા ઘણા સયથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે તેવામાં ભાજપ દ્વારા લોકસભા બેઠકો માટે પ્રભારીના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે જો કે, કચ્છ-મોરબી બેઠકના પ્રભારી તરીકે કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે

ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકસભાની તમામ બેઠકો માટે પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવેલ છે અને કચ્છ -મોરબી બેઠકના પ્રભારી તરીકે રાજકોટ શહેર ભાજપના માજી પ્રમુખ કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે જેથી અયોધ્યાનો કાર્યક્રમ પૂરો થયા પછી ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે 






Latest News