મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા-જુદામાં ત્રણ સ્થળોએ આગ લગતા ફાયરની ટીમો સતત દોડતી રહી


SHARE













મોરબીમાં જુદા-જુદામાં ત્રણ સ્થળોએ આગ લગતા ફાયરની ટીમો સતત દોડતી રહી

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનેલ હતી જેથી કરીને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો સતત દોડતી રહી હતી જે અંગેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, ગઈકાલે રાતે ૯ વાગ્યાની આસપાસમાં ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળેલ હતી કે, પીપળીયા ચાર રસ્તા ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં આગ લાગેલ છે જેથી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલ હતી તેવી જ રીતે ગુરુવારે બપોરે ૧૨:૩૦ કલાકે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ માં આગ લાગેલ હતી જેથી રૂ નો જથ્થો બાલી ગયો હતો જો કે, ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલ હતી અને ત્યાર બાદ ૩:૩૦ કલાકે મોરબીના આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં આગ લાગેલ હતી જેની ફાયર વિભાગના જાણ કરતાં ટીમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કર્યો હતો અને ત્રણેય આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવું ફાયરની ટીમે જણાવ્યુ છે






Latest News