મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE







ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં નબળા કામો જેવા કે મચ્છુ-૩ પાસેનો પુલ તેમજ મેડીકલ કોલેજના કોન્ટ્રકાટરો, તેમજ જવાબદાર અધિકાર સામે F.I.R. નોંધવા માટેની અને જેલ હવાલે કરવાની મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મચ્છુ -૩ ડેમ પાસેના મચ્છુ નદીપરના નવા બનેલા પુલમાં પડેલા ગાબડા બાબતે તેમજ નવી બની રહેલ મેડીકલ કોલેજના ધરાશાયી થયેલ સ્લેબ કે જેંમાં મજુર લોકોને  ઈજા થયેલ છે. તે બને ઘટનાના કોન્ટ્રાકટરોને તાત્કલિક કરીને તાકાલીક ધોરણે બ્લેક લીસ્ટ કરવા તેમજ તેની સામે જેમ જયસુખભાઈ  પટેલ સામે એફઆઇઆર કરીને કાર્યવાહી કરીને જેલ હવાલે કરેલ છે.  તેવી રીતે આ લોકોને પણ તેની સામે એફઆઇઆર  કરીને જેવા હવાલે કરવા માંગણી કરેલ છે તેમજ આ કામ પરના જવાબદાર કર્મચારી અધિકારીઓ સામે પણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરીને કસુરવારો  સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે આવી જ રીતે મોરબીના પીપળી અને જેતપર તેમજ મોરબીથી  હળવદ રોડના કામમાં પણ નબળી ગુણવતાના થતાં હોવાનું સામે આવી રહ્યું છે તેમજ મોરબી સીટીમાં હોસ્પિટલ ચોકથી રવાપર રોડના કામમાં પણ હલકી ગુણવતા છે અવની ચોકડીથી વાળી  સુધીના ચાલી રહેલ રોડના કામ માં પણ સ્પેસીફીકેશન મુજબ કામ થઇ રહ્યું નથી આ બધાની તપાસ કરાવી  કોન્ટ્રાકટરો, કર્મચારીઓ, ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે. અને જો પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે જનતા જનાર્દનને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News