મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન


SHARE







મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન

મોરબીમાં આવેલ પ્રગતિ ક્લાસીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવામાં આવી હતી અને ધો. ૧૦ મટે ૯ ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી, સમાજ, ગુજરાતી વિષયો તેમજ ધો. ૧૨ માટે ધો. ૧૧ ના એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી,બીએ,એસપી,અને અર્થશાસ્ત્ર જેવા વિષયોને સમાવી લેવામાં આવ્યા હતા. આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્લાસીસમાં આવી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને વધારે વધારે સ્કોલરશીપનો લાભ લઈ અને સારું પરિણામ લાવી શકે તેવા ઉમદા  હેતુથી આ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ શુભકામનાઓ પાઠવી છે.






Latest News