મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી


SHARE







મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી

મોરબી શહેર અને જીલ્લામાં વીજ કંપની દ્વારા રિપેરિંગ માટે ગમે ત્યાર પાવર સપ્લાઈ બંધ રાખવામા આવે છે તો પણ ઘણી જગ્યાએ લોકોના જીવ માટે ગમે ત્યારે જોખમ ઊભું થાય તેવી ગંભીર બેદરકારી સામે આવતી હોય છે આવો જ એક બનાવ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી પાસે સામે આવ્યો છે જેમાં વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ ટીસીમાં મૂકવામાં આવેલ ફ્યૂઝની પેટીનું ઢાંકણુ જ નથી અને તે ખુલ્લા જ પડ્યા છે આ ટીસીની બાજુમાં જ સ્કુલ આવેલ છે જેથી કઈ નાના બાળક માટે આ બેદરકારી ગમે ત્યારે જીવલેણ બની શકે છે આવી જ રીતે ઘણી જગ્યાએ લટકતા મીટર અને વાયર પણ જોવા મળે છે જે આગામી ચોમાસામાં શૉટ સર્કિટ થવાથી લોકોના જીવ ઉપર જોખમ ઊભું થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આ જગ્યાએ કોઈ અકસ્માત ન બને તે માટે ઢાંકણા નાખવા માટે જીઈબીને તા ૧૫/૫/૨૪ ના રોજ લેખીત ફરીયાદ કરવામાં આવે છે જેથી કરીને વીજ કંપનીના કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને કોઈ કામ કર્યા વગર જતાં રહેલ છે અને આનુ કઈ ન થાય તેમ કહ્યું હતું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારીના લીધે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે






Latest News