મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વરમોરા પરીવાર દ્વારા દીકરાના જન્મદિવસે ભંડારો કરાયો


SHARE













મોરબીમાં વરમોરા પરીવાર દ્વારા દીકરાના જન્મદિવસે ભંડારો કરાયો

મોરબીમાં કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંત્ર જયદીપભાઈ વરમોરા નામના દીકરાની અબોલ જીવો માટે ભંડારો કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને આ પરિવારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને સૌ ભેગા મળીને કિડીયારૂ પુરીને આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવીએ અને ચાલો પાછું સેવાનું કામ કરીને કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાની ભાવના ચરિતાર્થ કરી હતી.






Latest News