મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રાત્રિના નવા વાગ્યાના અરસામાં રામધન આશ્રમની સામે આવેલ સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કાર સ્પાની બાજુમાં કચરાનો ઢગલામા આગ લાગી હતી અને આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે, સદ્નસીબે આ બે ઘટનામાં કોઈપણ જગ્યાએ કોઈ જાનહાની થયેલ નથી






Latest News