ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું


SHARE













મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે વાવડી રોડ પર આવેલ રાધા પાર્ક સોસાયટીના ગેટ પાસે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ પંજાબી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં અંગ દઝાડતી ગરમીમાં એકદમ ઠંડી અને ફુદીનો, કોથમીર તથા સેકેલ જીરાના મસાલાથી ભરપૂર પંજાબી છાસ પીને રાહદારીઓને પણ ઠંડકનો અહેસાસ થયો હતો. આ છાસ વિતરણ માટે રાધા પાર્ક સોસાયટીના રહીશો તથા ખાસ કરીને નાના તરૂણોએ ખૂબ જ સહકાર આપ્યો હતો.






Latest News