ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે


SHARE













મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-૨ ખાતે આગામી તા. ૧૬ ને રવિવારના રોજ આનંદ ઉદધિ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮: ૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારે પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ સહિતના તમામ હાજર રહેશે તેમજ ફ્લેટ નં ૧૦૨ થી ૧૦૮ અને નં ૨૦૧ થી ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે ત્યારે અંધ બાળાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાશે આ ઉપરાંત ભૂમિદાનમાં ૧ લાખ ઉપરનું દાન આપનાર દાતાઓના સન્માન કરાશે તેવી માહિતી સંસ્થાના સંચાલક હતિમભાઈ રંગવાલા દ્વારા આપવામાં આવેલ છે






Latest News