મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું
મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે
SHARE
મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-૨ ખાતે આગામી તા. ૧૬ ને રવિવારના રોજ આનંદ ઉદધિ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮: ૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારે પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ સહિતના તમામ હાજર રહેશે તેમજ ફ્લેટ નં ૧૦૨ થી ૧૦૮ અને નં ૨૦૧ થી ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે ત્યારે અંધ બાળાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાશે આ ઉપરાંત ભૂમિદાનમાં ૧ લાખ ઉપરનું દાન આપનાર દાતાઓના સન્માન કરાશે તેવી માહિતી સંસ્થાના સંચાલક હતિમભાઈ રંગવાલા દ્વારા આપવામાં આવેલ છે