વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


SHARE

















મોરબીમાં હજરત પીર સૈયદ સીદ્દીકમિંયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીકમિંયા બાપુ કાદરી તા.૧૧ જૂનને મંગળવારના રોજ રાત્રીના ફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા હોય તા.૧૨ ના સાંજે ૫ વાગ્યે તેમનો જનાઝો ખાનકાહે આલીયાહ કાદરીયાહ જીલાનીયાહ સિપાઈવાસ મોરબીથી નીકળ્યો હતો.જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત, તેમના ચાહવા વાળાઓ સહિત તમામ જ્ઞાતિ-સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મર્હુમને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે તેઓને આખરી અલવિદા કહી હતી.




Latest News