વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનાં વિરોધમાં મોરબીમાં આતંકવાદીના પૂતળાનું દહન કરાયું


SHARE

















કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનાં વિરોધમાં મોરબીમાં આતંકવાદીના પૂતળાનું દહન કરાયું

જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ખોડી દર્શનાર્થે જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કરવામાં આવ્યું હતું અને આ ઘટનાને વખોડી કાઢી હતી તેમજ રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, તા૯ ના રોજ આતંકી હુમલો કરવામાં આવેલ હતો ત્યારબાદ બસ ઉંડી ખીણમાં ખાબકતાં ૧૦ થી વધારે હિન્દુ યાત્રાળુઓના મોત નીપજયાં હતા અને ઘણા યાત્રાળુઓ ઘાયલ થયા હતા જેથી કરીને હુમલાખોરોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે




Latest News